એક અનુભૂતિઃ એક એહસાસ

નવીન બેન્કર
Home » મારા દિલની વાતો » નિખાલસતા

નિખાલસતા

January 7th, 2014 Posted in મારા દિલની વાતો

નિખાલસતા–  ક્યાં અને ક્યારે ?

નબળાઇ તો માણસમાત્રમાં હોય છે. મોટાભાગના માણસો પોતાની નબળાઇઓને છુપાવતા  હોય  છે.

કેટલાક નિખાલસ અને ખુલ્લા દિલના માનવીઓ પોતાની ભૂલો કે નબળાઇઓનો જાહેરમાં એકરાર કરતાં ક્ષોભ નથી અનુભવતા હોતા. પરંતું મોટાભાગનો જનસમુહ એવા માનવીઓની નિખાલસતાનેમુર્ખતાકેશેખીતરીકે ગણતા હોય છે. અનેએવા નિખાલસ માનવીઓની પીઠ પાછળ તેમની હાંસી ઉડાવતા હોય છે. તેના પોતાના અંગત મિત્રો તેની નબળાઇઓની જાહેરાત કરી કરીને તેને બદનામ કરતા હોય છે.

એટલેડાહ્યા માણસે દરેક જગ્યાએ નિખાલસ થઈને બહુ બક બક કરવું જોઇએ.

બધાંને બધી વાત કહેવાની જરુર નથી. ક્યાં બોલવું અને કેટલું બોલવું વાત જે લોકો સમજતા નથી લોકોએ ક્યારેક અપમાનિત થવાનો વારો આવે છે.

ફૂલોંસે તો ખાર અચ્છે, જો દામન થામ લેતેં હય…… ( ‘ખારએટલે કાંટા )

( મને ખબર છે, વાંચીને તમે કહેશો-‘ ગાંડા, હવે સમજ્યો?’ તોહવે બહુ બકબક ના કરતો.)

શ્રીરામ..શ્રીરામ….

નવીન બેન્કર૧૩ જૂન ૨૦૧૩

Leave a Reply

Archives

Recent Posts

Categories

Recent Comments

Meta

Recent Comments

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.