કથાને બાંકડેથી સાંભળેલું
કથાને બાંકડેથી સાંભળેલું
(૧) રામાયણનો સાર શું ?
સોનાના મૃગ પાછળ પતિને દોડાવનાર સ્ત્રીઓએ, અગ્નિપરીક્ષા માટે પણ તૈયાર રહેવું પડે !
ભૌતિક સુખો માટે પતીને કાળાધોળા કામો કરાવનાર સ્ત્રીઓએ અંતે સહન કરવાનું જ આવે છે.
(૨) રામ કંઇ સમજતા નહોતા ? એ જાણતા હતા કે સોનાનો મૃગ ન હોય. પણ એ પોતાની પત્નીને સમજાવી શક્યા ન હતા. સ્ત્રીને સમજવી સહેલી છે, પણ એને સમજાવવી મૂશ્કેલ છે જે રામ જેવા પણ કરી શક્યા ન હતા.
(૨) મંદીરમાં, પ્રભુને ધરાવાયેલી ચીજવસ્તુઓની હરાજી (!) કરીને એક લાખ ડોલર્સ જોતજોતામાં ઉભા કરી શકાય છે.
શ્રીરામ…શ્રીરામ….